*"ડૉ. આંબેડકર પુસ્તક પ્રકાશન આર્થિક અનુદાન યોજના- ૨૦૨૫-૨૦૨૬ "*

*બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર,  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ* (ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત) *વર્ષ : ૨૦૨૫-૨૦૨૬ની યોજનાઓમાં જોડવા માટે વિદ્વાનો, અધ્યાપકો સંશોધન છાત્રો અને* ધોરણ-૬ થી પીએચ.ડી. સુધીના વિદ્યાર્થીઓ માટેની  *ઓનલાઈન રજી. લીંક નીચે મુજબ છે.*

 *"ડૉ. આંબેડકર પુસ્તક પ્રકાશન આર્થિક અનુદાન યોજના- ૨૦૨૫-૨૦૨૬ "*

*Book Publication Scheme- 2025-26*

            આ સંશોધન યોજના  માટેની લિંક નીચે મુજબ છે.

            Registration Link

       https://shorturl.at/yOwau


Department: Babasaheb Dr. B. R. Ambedkar Chair

05-07-2025