M.S.W.Sem.I Visit at Lt.Bhanumatiben D.Vora charitable Trust

તા ૧૭.૯.૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને પેલેસ રોડ પર આવેલ સ્વ.ભાનુમતીબેન ડી.વોરા ચેરીટેબલ ટ્રસ્ટની  મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા. જ્યાં ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રી કેયુરભાઈ વોરા દ્રારા વિદ્યાર્થીઓને સંસ્થા વિષે માહિતી આપી હતી. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને શ્રી ડો.પી.વી.પોપટ તથા શ્રી ચાંદનીબેન  જોડાયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

17-09-2022