M.S.W.Sem.I agency Visit at shri Bolbala Charitable trust

તા.૩૦.૭.૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ,  ની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.જ્યાં વિદ્યાર્થીઓને શ્રી જયેશભાઈ ઉપાધ્યાય કે જેઓ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે તેઓએ  સંસ્થા માં ચાલતી પ્રવૃતિઓ વિષે માહિતગાર કર્યા  હતા.અને આ જ સંસ્થામાં ભવનના એમ.એસ.ડબલ્યું. સેમ.૩ નાં વિદ્યાર્થી ફિલ્ડવર્ક માં જાય છે. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને પ્રિતેશભાઈ જોડાયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

30-07-2022