ઓબ્ઝર્વેશન હોમની મુલાકાત લેતા M.S.W. SEM-1 ના વિદ્યાર્થીઓ

તા.૨૧.૯.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને સમાજ સુરક્ષા કચેરી સંચાલિત ઓબ્ઝર્વેશન હોમ, રાજકોટ ની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.

જ્યાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી નિસર્ગભાઈ ઉપાધ્યાય દ્રારા સંસ્થા વિશેની માહિતી આપવામાં આવેલ હતી.

ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન ગયા હતા.

મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

21-09-2023