(૧૨) તા.૨૫/૦૮/૨૦૨૫, સોમવાર, હરીદર્શન msw કોલેજના સેમ-૧વિદ્યાર્થીઓ ચેરની મુલાકાત

તા.૨૫/૦૮/૨૦૨૫, સોમવાર, હરીદર્શન msw કોલેજના સેમ-૧વિદ્યાર્થીઓ ચેરની મુલાકાત.

            આજરોજ તા.૨૫/૦૮/૨૦૨૫, સોમવારના રોજ બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે  હરીદર્શન એમ.એસ.ડબલ્યુ કોલેજના સેમેસ્ટર - ૧ ના વિદ્યાર્થીઓ આવેલા. આ પ્રસંગે ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ ધાનાણીએ ચેર-સેન્ટર વિશે વિસ્તૃત માહિતી આપી તેમજ ચેર-સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃતિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ. કાર્યક્રમમાં ચેર-સેન્ટરના સંશોધન અધિકારી, હરીદર્શન એ.એસ.ડબલ્યુ. કોલેજના અધ્યપક શ્રી પરાગભાઈ ઝાલા તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

            https://www.facebook.com/share/p/15zdt39gCr/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

25-08-2025