એલએલ.એમના વિદ્યાર્થીઓએ લો કોલેજોમાં માનવ અધિકાર કાયદા સંબંધિત વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું

માનવ અધિકાર કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષશ્રી ડો. ભગીરથસિંહ માંજરીયાના માર્ગદર્શન હેઠળ અભ્યાસક્રમના ભાગરૂપે એલએલ.એમના વિદ્યાર્થીઓ દ્વારા લો કોલેજોમાં માનવ અધિકાર કાયદા સંબંધિત વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

13-10-2023