Career Counseling Workshop

તા.૨૧/૦૨/૨૦૧૯ના રોજ મનોવિજ્ઞાન ભવન દ્વારા કેરીઅર કાઉન્સેલિંગના  વર્કશોપ નું આયોજન કરાયું હતું. જેમાં શ્રીમતી જસબીર કોર ઠડાણી એ માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમનું આયોજન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ દ્વારા કરાયું હતું જેમાં અમદાવાદથી ડૉ. નવીન પટેલ, સૌરાષ્ટ્ર યુંનીવાર્સિટીના કુલનાયક ડૉ. વિજયભાઈ દેસાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Department of Psychology

21-02-2019