દ્વિતીય : સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ-૨૦૧૯-૨૦, તા. ૦૬/૦૩/૨૦૨૦
M.PhiL.Ph.D સંશોધન એવોર્ડની જાહેરાત-૨૦૧૯–૨૦ ચેર-સેન્ટર દ્વારા જાહેરાત ચેર-સેન્ટર વેબ-સાઈટ અને સોયશ્ય મીડિયા તેમજ પરિપત્ર દ્વારા દરેક ભવવના અધ્યક્ષશ્રીઓને જાણ અર્થે નોટીસ બોર્ડ પર જાહેરાત મુકવામાં આવી અને જેના અનુસંધાને આવેલ અરજીઓના આધારે તા.૦૬/૦૩/૨૦૨૦ રોજ ઈન્ટરવ્યૂ સમિતિ દ્વારા ઈન્ટરવ્યૂમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓની યાદી.
૧. સંશોધકનું નામ : રાઠોડ રમિલા જી.
સંશોધનનો વિષય : ડૉ.બી.આર.આંબેડકરની સમાજ સુધારણા પ્રવૃત્તિઓ- એક સમાજશાસ્ત્રીય અભ્યાસ
૨. સંશોધકનું નામ : પરમાર પ્રભૃતિ એચ.
સંશોધનનો વિષય : બાબાસાહેબ ડૉ.આંબેડકરનાં વકતવ્યો અને તેની વિવિધતા : સમાજશાસ્ત્રીય અભ્યાસ
૩. સંશોધકનું નામ : સોલંકી હિના એન.
સંશોધનનો વિષય : વર્તમાન સમયમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના વિચારોની અસરો
૪. સંશોધકનું નામ : ત્રિવેદી ભૂમિ એમ.
સંશોધનનો વિષય : ભારતીય બંધારણના મૂળભુત અધિકારો– ડૉ. આંબેડકરનું દર્શન
૫. સંશોધકનું નામ : મહેતા રિદ્ધિ જી.
સંશોધનનો વિષય : રાષ્ટ્રીય એકતા અને અખંડિતા જાળવવા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું યોગદાન