૧૮૯ /૨૪ તા.૦૧/૧૦/૨૦૨૫, બુધવારના રોજ "બંધારણના ઘડવૈયા: ડૉ. ભીમરાવ આંબેડકર" વિષય પર વ્યાખ્યાન
ડો. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૫, બુધવારના રોજ માનવ અધિકાર અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બંધારણના ઘડવૈયા: ડૉ. ભીમરાવ આંબેડકર વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં માનવ અધિકાર અનુસ્નાતક ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ માનજરીયા, મુલાકાતી અધ્યાપક ડો. સાગર અમીપરા, ડો ચગ ઉપસ્થિત રહેલ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
http:// https://www.facebook.com/share/v/19yESo6ZuJ/