૧૮૪. તા ૨૮/૦૮/૨૦૨૫, બુધવારના રોજ " ડૉ. ભીમરાવ આંબેડકરનું પત્રકારત્વ દર્શન " પત્રકારત્વ ભવન, સૌ.યુનિ.

૧૮૪. તા ૨૮/૦૮/૨૦૨૫, બુધવારના રોજ  " ડૉ. ભીમરાવ આંબેડકરનું પત્રકારત્વ દર્શન " પત્રકારત્વ  ભવન, સૌ.યુનિ.

 ડો. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૨૮.૦૮.૨૦૨૫, ગુરુવારના રોજ પત્રકારત્વ અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડૉ. ભીમરાવ આંબેડકરનું પત્રકારત્વ દર્શન વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.

          આ કાર્યક્રમમાં પત્રકારત્વ અનુસ્નાતક ભવનના અધ્યક્ષ પ્રો. નિતાબહેન ઉદાણી, ડો. તુષારભાઈ ચાંદારણા, ડો. જીતુભાઈ, ચેર-સેન્ટરના મુલાકાતી અધ્યાપક ડો. કાંતિભાઈ કાથડ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

        https://www.facebook.com/share/p/16A8WRKoTf/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

28-08-2025