૧૮૦. તા ૦૭/૦૮/૨૦૨૫, ગુરુવાર ના રોજ "ડો. ભીમરાવ આંબેડકરનું જીવન - કવન" અનુસ્નાતક સંસ્કૃત ભવન, સૌ.યુનિ.
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૭.૦૮.૨૦૨૫, ગુરૂવારના રોજ સંસ્કૃત અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં *ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન અને દર્શન વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર -સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં સંસ્કૃત અનુસ્નાતક ભવનના અધ્યક્ષ અને બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકર ચેરના ચેરમેનશ્રી પ્રો. રાજાભાઈ એન. કાથડ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/1LypUnWARp/