૧૭૩. "સંવિધાન હત્યા દિવસ"ની ઉજ્જવણી અંતર્ગત "भारतीय संविधान और स्त्री अधिकार" વિષય પર E- વ્યાખ્યાન

૧૭૩. "સંવિધાન હત્યા દિવસ"ની ઉજ્જવણી અંતર્ગત "भारतीय संविधान और स्त्री अधिकार" વિષય પર E- વ્યાખ્યાન

            રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગનાં અગ્ર સચિવ, (આઈ.એ.એસ.,) એમ. થેન્નારસન, દવારા ગુજરાત સરકાર, બ્લોક નં. ૨, આઠમો માળ, સરદાર પટેલ ભવન, સચિવાલય, ગાંધીનગર-૩૮૨ ૦૧૦ના પત્ર ક્રમાંક નં. NO.SYNCA/2025/07/D તારીખ :૧૮ જૂન, ૨૦૨૫ પરિપત્રને અનુલક્ષીને સૌરાષ્ટ્ર યુનિ.ના  શારીરિક શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક નં. શા.શિ./સ.હ.દિ/૪૪/૨૦૨૫૨૬, તા.૨૩/૦૬/૨૦૨૫ને અન્વયે.

        25 જૂન 1975ના દેશમાં તત્કાલીન વડાપ્રધાનના કહેવાથી કટોકટી જાહેર કરવામાં આવી હતીજેના દ્વારા સરમુખત્યાર શાહી જેવું વાતાવરણ નિર્માણ કરવાં આવ્યું હતું. આના દ્વારા બંધારણની હત્યા કરવાં આવી હતી. દિવસને 49 વર્ષ થયાં છે.

          સૌરાષ્ટ્ર યુનિ.ના  શારીરિક શિક્ષણ વિભાગના પરિપત્રને અનુલક્ષીને  તા. ૨૫-૦૬-૨૦૨૫ના રોજ ભારતીય સંવિધાન પર એક E-વ્યાખ્યાનનું આયોજન બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર અને અનુસ્નાતક સંસ્કૃત ભવનના સંયુક્ત ઉપક્રમે આયોજિત E-વ્યાખ્યાનની વિગત નીચે મુજબ છે.

વક્તાશ્રી                              :         પ્રોફે. કૌશલ પનવાર, ડાયરેક્ટર ,IGNOU, નવી દિલ્લી
વ્યાખ્યાનનો વિષય          :         भारतीय संविधान और स्त्री अधिकार
તારીખ                                :         ૨૫/૦૬/૨૦૨૫,બુધવાર
સમય                       :         સવારે ૧૧:૦૦ કલાકે
વ્યાખ્યાન લિંક              :         https://meet.google.com/vsz-uqhw-yrg
શ્રોતાઓની ઉપસ્થિતિ :
            ફેસબુક: ૩૫૭
            યુટ્યુબ: ૦૧૭
            ગૂગલ મીટ: ૦૩૨
            કુલ ઉપસ્થિતિ: ૪૦૬

 

https://www.youtube.com/live/gnNhCsDxLAo?si=A-2khQzjZOjxgMMX

https://www.youtube.com/live/gnNhCsDxLAo

https://www.facebook.com/share/v/19Azh8MpQe/?mibextid=xfxF2i


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

25-06-2025