માનવ અધિકાર ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયા, શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેને મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયા, પ્રાધ્યાપકશ્રી ડૉ. રાજેશભાઈ દવે, ડૉ.હિરેન ચગ તથા ભવનના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેને મોમેન્ટો ભારતીય બંધારણનું આમુખ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

 


Published by: Department of Human Rights & IHL

05-11-2023